ઢસા
ગઢડા તાલુકા ના ઢસાજં. ખાતે સ્વ.વિજયભાઈ કટારિયાની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે કટારીયા પરિવાર દ્વારા થેલેસેમિયા ના દર્દીઓ માટે બ્લડ બેંક ના સહયોગ થી ઢસા જં. નાડોદા રાજપૂત સમાજની વાડી માં તા.૧૩/૫/૨૦૨૦ ને બુધવારે સવારે ૮ થી ૧૨ દરમિયાન રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.
સ્વેચ્છીક રક્તદાન કરવા ઈચ્છતા રક્તદાતાઓ એ વિવેકભાઈ કટારીયા મો-૯૮૯૮૫૮૫૮૯૮ અને વિરલભાઈ કટારીયા મો-૯૪૨૬૫૬૫૦૩૬ નો સંપર્ક કરવા કટારીયા પરિવાર દ્વારા રક્તદાતાઓને અનુરોધ કરાયો છે.
રિપોર્ટર : આસિફ રાવાણી